Check - in:

Check - Out:

Choose Category:

No. of Room Required:

No. of Adult:

No. of Child:

શ્રી મહાત્મા ગાંધીજી અતીથી ગૃહ ની શરૂઆત અને ઉદભવ વિશે ની રસપ્રદ માહિતી.

શ્રી મહાત્મા ગાંધીજી અતીથી ગૃહ

જગવંદ્ય મહાત્મા ગાંધીજી નું તારીખ ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ અત્યંત દુઃખદ અવસાન થયું તે માટે શોક પ્રદર્શિત કરવા માટે કુંડલા ના પ્રજા જનો ની એક જાહેર સભા માં તારીખ - ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ કુંડલા ખાતે મળી હતી. તે મીટીંગ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રત્યે પોતાના યત કિંચિત્ ઋણ સ્વીકાર તરીકે આને સાવરકુંડલા માં તેઓશ્રી નું કાયમ માટે સ્મારક રહે તેવી ભાવના થી મહાત્મા ગાંધીજી ના નામ ની ધર્મશાળાના નામ થી એક સ્મારક કરવા ઠરાવ કરવા માં આવ્યો હતો. અને આ રીતે સ્મારક ની યોજના કરવાનું અને તેને અમલ માં મૂકવાનું કાર્ય કુંડલા ની પ્રજા ના મંડળ ને સોંપવા માં આવી હતી.
તેથી પોતે કરેલા યોજના મુજબ આ ટ્રસ્ટ જાહેર કરવા માટે કુંડલા પ્રજા મંડળ છે તેની સામાન્ય સભા માં તેની કારોબારી માં
તારીખ - 26-02-1949 ના રોજ ઠરાવ્યું છે આ મીટીંગ માં આ ટ્રસ્ટ માટે નો મુદ્દો રજૂ કરવા માં આવ્યો હતો અને મંજૂર કરવા માં આવ્યો હતો.

Discover

Nearest Location ( Nature Wonders)

Contact Us

If You Wish To
Learn More Ask Before
Booking.

જગવંદ્ય મહાત્મા ગાંધીજી નું તારીખ ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ અત્યંત દુઃખદ અવસાન થયું તે માટે શોક પ્રદર્શિત કરવા માટે કુંડલા ના પ્રજા જનો ની એક જાહેર સભા માં તારીખ - ૩૦-૦૧-૧૯૪૮ ના રોજ કુંડલા ખાતે મળી હતી. તે મીટીંગ માં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રત્યે પોતાના યત કિંચિત્ ઋણ સ્વીકાર તરીકે આને સાવરકુંડલા માં તેઓશ્રી નું કાયમ માટે સ્મારક રહે તેવી ભાવના થી મહાત્મા ગાંધીજી ના નામ ની ધર્મશાળાના નામ થી એક સ્મારક કરવા ઠરાવ કરવા માં આવ્યો હતો. અને આ રીતે સ્મારક ની યોજના કરવાનું અને તેને અમલ માં મૂકવાનું કાર્ય કુંડલા ની પ્રજા ના મંડળ ને સોંપવા માં આવી હતી.

Go To Top